Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

TAT Mains સંસ્કૃત ભાષાના વિષયના પદ્ધતિશાસ્ત્ર (Pedagogy) માં લાગુ પડતાં પ્રશ્નો

  

TAT Mains  સંસ્કૃત  ભાષાના વિષયના પદ્ધતિશાસ્ત્ર (Pedagogy)  પ્રશ્નો   Sanskrit Pedagogy Question Bank  Sanskrit Teaching Methodology Questions  Sanskrit  Method B.Ed. Questions
સંસ્કૃતપદ્ધતિશાસ્ત્ર (Pedagogy) Book/Reading Material- Pedagogy of Sanskrit- Sanskrit Method- Teaching of Sanskrit

TAT Mains  સંસ્કૃત  ભાષાના વિષયના પદ્ધતિશાસ્ત્ર (Pedagogy)  પ્રશ્નો 

Sanskrit Pedagogy Question Bank

Sanskrit Teaching Methodology Questions

Sanskrit  Method B.Ed. Questions

૧. મુદ્દાસ૨ જવાબ આપો (૨00 થી ૨૫૦ શબ્દોમાં) પાંચમાંથી કોઈપણ ત્રણ (દરેકના ૦૮ ગુણ) (૨૪ગુણ)

  1. સંસ્કૃત આદર્શ પાઠ્યપુસ્તકનાં લક્ષણો આપી શ્રેણી – ૯ના પ્રવર્તમાન પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન કરો. 
  2.  ‘મૂલ્યાંકન પ્રક્રિયાથી શિક્ષક - વિદ્યાર્થી બન્નેને લાભ થાય છે.” આ વિધાનનું સમર્થન કરી પ્રશ્નપત્ર સંરચનાના સિદ્ધાંતો લખો અને વસ્તુલક્ષી કસોટીના ત્રણ નમૂના આપો. 
  3. સંસ્કૃત ભાષાનું સાહિત્યિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ઉદાહરણ સાથે સ્પષ્ટ કરો. 
  4.  ભારતીય જીવન પદ્ધતિ પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ વર્ણવી
  5. ભારતીય ભાષાઓના વિકાસમાં તેનું મહત્ત્વ લખો.
  6. સંસ્કૃતનો કોઈ એક વિષયાંગ પસંદ કરી નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લઈ તાસપાઠનું આયોજન તૈયાર કરો.(૧) શૈક્ષણિક મુદ્દા(૨) શૈક્ષણિક હેતુઓ(૩) શિક્ષકની પ્રવૃત્તિ.

૨. માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૫૦ થી ૨00 શબ્દોમાં) છ માંથી કોઇપણ (દરેકના ૦૬ ગુણ) (૨૪ગુણ)

  1. આદર્શ વાચન કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની નોંધ લખો.
  2. સંસ્કૃત સુભાષિતોનું સાહિત્યિક મહત્ત્વ અને તેમાં રહેલ લાઘવની ઉદાહરણ આપી ચર્ચા કરો. 
  3. પરીક્ષા પદ્ધતિના લાભ અને મર્યાદા લખી પ્રશ્નપત્ર બનાવતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખશો તે વિગતથી લખો.
  4. અનુલેખન - શ્રુતતલેખન અને ગાનનું સંસ્કૃત શિક્ષણમાં શું સ્થાન છે ? તેનાથી થતા લાભ લખો. 
  5.  તમે શીખવેલ કોઈ પણ તાસ પાઠ આયોજનના નામ સાથે વિષયાભિમુખ, મૂલ્યાંકન અને કા.પા. કાર્ય લખો.
  6. ધો.-8ના પ્રવર્તમાન પાઠ્યપુસ્તકની આંતરિક લક્ષણોના આધારે સમીક્ષા કરો. 
  7. આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો જણાવી, આદર્શ પ્રશ્નપત્રની રચનાના સોપાનો લખો.
  8. નિદાન અને ઉપચાર શિક્ષણ એટલે શું ? ઉપચારાત્મક શિક્ષણનું મહત્ત્વ જણાવો.
  9. સંસ્કૃતમાં શ્રુતલેખન અને ગાનનું મહત્ત્વ સમજાવો. 
  10. તાસ આયોજનના નીચેનાં સોપાનો લખો :(1) કા.પા. કાર્ય (2) મૂલ્યાંકન (3) સ્વાધ્યાય
  11. સંસ્કૃત સુભાષિતોનું મહત્ત્વ જણાવો.
  12.  આદર્શ વાંચનના લક્ષણો જણાવો.
  13.  માઇક્રોટીચીંગમાં ઉપયોગી કૌશલ્યો જણાવી કોઈપણ એક ઉદાહરણ સાથે લખો. 
  14. સંસ્કૃત શિક્ષણના પ્રાચીન હેતુઓ જણાવો.
  15.  સંસ્કૃત શિક્ષણમાં ચાર્ટ્સ અને ફલેનલ કટ્સ બોર્ડનો ઉપયોગ જણાવો.
  16. શિક્ષણમાં નિદાન અને ઉપચાર એટલે શું ? નિદાનાત્મક કસોટીની સંકલ્પના જણાવી તેની ઉપયોગિતા જણાવો.
  17. વર્ગ શિક્ષણ  દરમિયાનની પ્રવૃત્તિઓ જણાવી સંસ્કૃત શિક્ષણમાં તેનું મહત્ત્વ જણાવો.
  18. આદર્શ પ્રશ્નપત્રનાં લક્ષણો જણાવી આદર્શ પ્રશ્નપત્રની રચનાનાં સોપાનો જણાવો.
  19.  આદર્શ પાઠ્યપુસ્તકના લક્ષણો ધ્યાનમાં રાખી ધોરણ-8ના સંસ્કૃત પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન કરો.
  20. તાસ આયોજનના નીચેના સોપાનો લખો :કા.પા. કાર્ય, મૂલ્યાંકન, સ્વાધ્યાય.
  21. આગમન નિગમન એકબીજાની પૂરક પદ્ધતિ છે.” સમજાવો. 
  22.  આદર્શવાચન એટલે શું ? વાંચન દોષો જણાવી તેને દૂર કરવાના
  23.  તમે આપેલ સેતુપાઠની આયોજન નોંધ તૈયાર કરો.
  24. ભારતીય જીવનશૈલી પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ જણાવો.ઉપાયો જણાવો.
  25.  નીચેના શૈક્ષણિક સાધનોમાંથી બે સાધનોનો પરિચય આપી વર્ગ શિક્ષણમાં તેનો વિનિયોગ સમજાવો :(1) ચાર્ટ્સ(2) પ્રતિકૃતિ(3) ફ્લેનલ કટ્સબોર્ડ.
  26. તાસ આયોજનના નીચેના સોપાનો લખો :• કા. પા. કાર્ય, મૂલ્યાંકન
  27.  મૂલ્યાંકનનું મહત્ત્વ જણાવો.
  28.  આદર્શ પ્રશ્નપત્રનાં લક્ષણો જણાવો.
  29.  ધો.8ના પ્રવર્તમાન પાઠ્યપુસ્તકની આંતરિક લક્ષણોના આધારે સમીક્ષા કરો. 
  30.  સંસ્કૃતમાં શ્રુતલેખન અને ગાનનું મહત્ત્વ સમજાવો.
  31. ઉચ્ચારણ દોષ જણાવીને તેને નિવારવાના ઉપાયો જણાવો. 
  32.  વર્ગખંડમાં નીચે શૈક્ષણિક સાધનોનો વિનિયોગ કઈ રીતે કરશો ?(૧) પ્રતિકૃતિ(૨) ચાર્ટ્સ(૩.૩) 
  33. માઈક્રોટીચિંગમાં ઉપયોગી કૌશલ્યોનો પરિચય આપો.(૧) વિષયાભિમુખ કૌશલ્ય(૨) શ્યામફલક કૌશલ્ય.
  34. કોઈ પણ એક સંસ્કૃત ગદ્યને ધ્યાનમાં રાખી તેના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ લખો.
  35.  ભારતીય ભાષાઓના વિકાસમાં સંસ્કૃત ભાષાનું પ્રદાન જણાવો.
  36.  સંસ્કૃતનો કોઈ એક વિષયાંગ પસંદ કરી નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખી
  37. તાસ-પાઠ આયોજન કરો.(૧) શૈક્ષણિક મુદ્દા(૨)વિષયાભિમુખ(૩) હેતુકથન(૪) શ્યામલકનોંધ
  38. ‘‘ભીંતપત્રો અને બાહ્ય પરીક્ષાઓ આશીર્વાદરૂપ વર્ગોત્તર પ્રવૃત્તિઓ છે.’’ – આ વિધાન સમજાવો.
  39.  ત્રિ-પરિમાણદર્શક સારણીનાં પરિમાણો દર્શાવી આદર્શ પ્રશ્નપત્રનાં લક્ષણો લખો. 
  40. ધો-૯નાં પ્રવર્તમાન પાઠ્યપુસ્તકની સમીક્ષા કરો.
  41.  એકમ પાઠ આયોજન એટલે શું ? એકમ પાઠ આયોજનનાં સોપાનો સમજાવો,
  42. આપણી જીવન પદ્ધતિ ૫૨ સંસ્કૃત ભાષાએ ક્યાં ક્યાં અસર જન્માવી છે ?
  43. ભારતીય ભાષાઓના વિકાસમાં સંસ્કૃતનું શું યોગદાન છે ?
  44.  સુભાષિતોનું મહત્ત્વ બતાવી કોઈ પણ એક સુભાષિત લખી માત્ર અર્થ આપો.
  45.  ‘રસાસ્વાદ' એ હેતુઓમાં શ્રેષ્ઠ હેતુ છે. કઈ રીતે ?
  46. વ્યાકરણ શિક્ષણ માટે આગમન-નિગમન પદ્ધતિ સૌથી અસરકારક છે. સોદાહરણ સમજૂતી આપો.
  47. અનુવાદ પદ્ધતિ કોને કહેવામાં આવે છે ? આ પદ્ધતિના લાભાલાભ વર્ણવો.
  48. ચિત્રો અને ટી.વી.ની શિક્ષણમાં શી ઉપયોગિતા છે ?
  49.  સંસ્કૃત શિક્ષકની વ્યાવસાયિક સજ્જતા સમજાવો.
  50.  આદર્શ વાચનનાં લક્ષણો સ્પષ્ટ કરો.


૩. માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૦૦ થી ૧૫૦ શબ્દોમાં) સાત માંથી કોઇપણ પાંચ (દરેકના ૦૪ ગુણ) (૨૦ગુણ)

  1. કોઈ એક તાસનાં શૈક્ષણિક મુદ્દાઓ સંસ્કૃતમાં લખો.
  2. પદ્યશિક્ષણનું મહત્ત્વ દર્શાવો.
  3. સંસ્કૃત શિક્ષણ માટે ઉપયોગી કોઈ પણ બે વર્ગેતર પ્રવૃત્તિઓની સમજ આપો.
  4. સંસ્કૃત શિક્ષણ માટે ભીંતપત્રોની ઉપયોગિતા ચર્ચો. 
  5. મૂલ્યાંકનની સંકલ્પના લખી મૂલ્યાંકનનું મહત્ત્વ જણાવો.
  6. ભારતીય જીવનપદ્ધતિ પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ કઈ રીતે જોવા મળે છે ?
  7.  સેતુ પાઠની સંકલ્પના સ્પષ્ટ કરો.
  8.  વિશિષ્ટ હેતુઓ એટલે શું ? કોઈપણ એક હેતુ ઉદાહરણ સાથે લખો.
  9. અનુવાદ પદ્ધતિની મર્યાદાઓ લખો. 
  10.  સંસ્કૃત શિક્ષણમાં શબ્દ કોષનો ઉપયોગ કઈ રીતે કરશો ?
  11. સંસ્કૃત શિક્ષણ માટે ઉપયોગી વગેતર પ્રવૃત્તિઓની સમજ આપો.
  12.  મૂલ્યાંકન એટલે શું ? મૂલ્યાંકનનું મહત્ત્વ જણાવો.
  13.  એકમ આયોજન અને તાસ આયોજનનો તફાવત જણાવો.
  14.  વર્ગ શિક્ષણ દરમ્યાન શ્રુતલેખન આપતી વખતે શિક્ષકે કેટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ?
  15. એકમ આયોજન એટલે શું ? એકમ આયોજનનાં સોપાનો જણાવી તેનું મહત્ત્વ જણાવો.
  16. નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ ચાર પ્રશ્નોનાં ઉત્તર આપો
  17. એક સંસ્કૃત સુભાષિત લખી તેનો અર્થ સમજાવો.
  18.  પ્રોજેક્ટ પદ્ધતિના લાભાલાભ જણાવો. 
  19.  માઇક્રોપાઠ અને સેતુપાઠ વચ્ચેનો તફાવત લખો.
  20. સંસ્કૃત શિક્ષણમાં શુદ્ધ ઉચ્ચારણોનું મહત્ત્વ લખો.
  21. ‘‘સંસ્કૃત સાહિત્યમાં રસાસ્વાદનો હેતુ શ્રેષ્ઠ છે-' સમજાવો.
  22. સંસ્કૃતમાં ઉપચારાત્મક શિક્ષણનું મહત્ત્વ લખો,
  23.  સંસ્કૃતમાં અનુલેખનનું મહત્ત્વ જણાવો,
  24. કોઈ એક તાસના શૈક્ષણિક મુદ્દાઓ સંસ્કૃતમાં લખો. 
  25. સંસ્કૃત શિક્ષણ માટે ભીંતપત્રો કઈ રીતે ઉપયોગી છે ?
  26.  પાઠ્યપુસ્તકના બાહ્ય લક્ષણોની યાદી જણાવો.
  27. પ્રૉજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની વ્યવસ્થાપક તરીકેની ભૂમિકા જણાવો.
  28. ભારતીય જીવન પદ્ધતિ ૫૨ સંસ્કૃત ભાષાનો પ્રભાવ જણાવો.
  29.  સંસ્કૃત શિક્ષણનાં પ્રાચીન હેતુઓ જણાવો.
  30.  શિક્ષક હાથપોથી : પરિચય આપો.
  31. સેતુ પાઠની સંકલ્પના સ્પષ્ટ કરો.
  32. નીચે દર્શાવેલ ગદ્યપાઠનો આરંભ કઈ રીતે કરશો ?(૧) સંસ્કૃતમાવાયાં વૈશિષ્ટયમ્ ।(૨) આત્મશ્રદ્ધાયા: પ્રભાવ:।
  33.  શ્રુતલેખન એટલે શું ? મહત્ત્વ દર્શાવી શિક્ષકે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. 
  34. મૂલ્યાંકન એટલે શું ? મૂલ્યાંકનનું મહત્ત્વ સમજાવો.
  35. વસ્તુલક્ષી કસોટીનાં બે નમૂનાઓ સૂચના સાથે તૈયાર કરો.
  36. પાઠ્યપુસ્તકની સમીક્ષા માટે જરૂરી બાહ્ય લક્ષણોની ચર્ચા કરો.
  37. ઉચ્ચારણદોષો થવાના કારણો જણાવી ઉકેલો સૂચવો.
  38. આદર્શવાંચન કરતી વખતે કઈ-કઈ બાબતો ધ્યાને રાખશો ?
  39. કોઈ પણ બે સામાન્ય હેતુ દર્શાવી તમે લખેલા સામાન્ય હેતુઓના બે- બે વિશિષ્ટ હેતુઓ લખો.
  40. માઇક્રોટીચિંગ એ પ્રશિક્ષણાર્થીઓના કૌશલ્યના વિકાસ માટે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. ચર્ચો. 
  41. ત્રિપરિમાણ સ્વરૂપ પ્રતિકૃતિનો વર્ગખંડમાં વિનિયોગ કઈ રીતે કરશો ?

૪. એક કે બે વાક્યમાં જવાબ આપો દસ ફરજિયાત (દરેકના ૦૨ ગુણ) (૨૦ગુણ)

  1. સંસ્કૃત સાહિત્યની કોઈ પણ બે નાટ્યકૃતિઓ અને તેના રચિયતાનાં નામ લખો 
  2. સંસ્કૃત વ્યાકરણ શિક્ષણમાં ઉપયોગી શૈક્ષણિક સાધનનું નામ લખો.
  3. गस्छसि  આ ક્રિયાપદ પરથી આખા વાક્યનો બોધ કેવી રીતે થાય છે ?
  4.  પાઠ આયોજન માટેનો કોઈ એક સામાન્ય હેતુ લખો.
  5. સંસ્કૃત પદ્યલેખન માં પૂર્ણવિરામ કેવી રીતે કરવામાં આવે છે ? 
  6.  વર્ગશિક્ષણમાં રંગીચોકનો શો ઉપયોગ છે ?
  7.  પ્રત્યક્ષ પદ્ધતિની બે મર્યાદા લખો.
  8.  અનુલેખન એટલે શું ? 
  9. અનુવાદ પદ્ધતિની બે મર્યાદા લખો.
  10. સેતુપાઠ માટે કોઈ પણ ચાર કૌશલ્યો લખો.
  11. ભીંતપત્રથી થતા લાભ લખો.
  12. સંસ્કૃત શિક્ષણમાં ટેપ-રેકોર્ડરના બે ઉપયોગ વર્ણવો.
  13. સંસ્કૃત વ્યાકરણ શિક્ષણ માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો ?
  14.  સંસ્કૃત સામયિકોના નામ લખો. 
  15. અનુલેખન એટલે શું ?
  16. સંબંધ ઘટાયક કસોટીનું એક ઉદાહરણ આપો.
  17. પાઠ આયોજન એટલે શું ?
  18. વિદ્યાર્થીઓમાં લેખનદોષ થવાના કારણો લખો.
  19. માઇક્રોટીચીંગ એટલે શું ?
  20. આગમન-નિગમન પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે ?
  21. સંસ્કૃત શિક્ષણમાં OHPનું મહત્ત્વ શું છે ?
  22. ગદ્યપાઠના આયોજનનાં સોપાનો જણાવો.
  23. સંસ્કૃત સામયિકોના નામ લખો.
  24. નિદાન કસોટીની સંકલ્પના જણાવો.
  25.  અનુલેખન એટલે શું ?
  26. માઇક્રોપાઠની સંકલ્પના સ્પષ્ટ કરો.
  27. શિક્ષક હાથપોથીની ઉપયોગિતા ટૂંકમાં જણાવો.
  28. સંસ્કૃત શિક્ષણના પ્રાચીન હેતુઓ લખો. 
  29. સામાન્ય અને વિશિષ્ટ હેતુના બે તફાવત જણાવો.
  30. કોઈ પણ એક તાસના વિષયાંગ માટે વિષય પ્રવેશ લખો,
  31.  કોઈ પણ બે સંસ્કૃત સામયિકોનાં નામ લખો,
  32. સંબંધ થટાયક કસોટીનું ઉદાહરણ લખો.
  33.  ધો.-8ના પ્રવર્તમાન પાઠ્યપુસ્તકની કિંમત લખો
  34. આગમન - નિગમન એટલે શું ?
  35.  માઈક્રોટીચિંગ એટલે શું ?
  36.  લેખનદોષ નિવારવાના ચાર ઉપાયો જણાવો.
  37. સંસ્કૃત સુભાષિતોનું મહત્ત્વ જણાવો. (ચાર મુદ્દા)
  38. સંસ્કૃત સમાચાર શ્રવણનાં બે ફાયદા લખો. 
  39. વર્ગશિક્ષણ દરમિયાનની ચાર પ્રવૃત્તિઓનાં માત્ર નામ લખો.
  40. તાસપાઠ આયોજન અને એકમપાઠ આયોજન વચ્ચેનાં તફાવતનાં બે-બે મુદ્દા આપો.
  41. સંસ્કૃતમાં ઉપચારાત્મક શિક્ષણકાર્ય એટલે શું?
  42. કોઈ પણ ચાર વાંચનદોષો જણાવો. 
  43.  માઇક્રોટીચિંગ અને સેતુપાઠ વચ્ચેના ચાર તફાવતો જણાવો
  44.  સંસ્કૃત સાહિત્યના કોઈ પણ ચાર પ્રાચીન હેતુ જણાવો.
  45.  OHPની ઉપયોગિતા ટૂંકમાં જણાવો.
  46.  

૫.  હેતુલક્ષી પ્રશ્નો (દરેકના ૦૧ ગુણ) ખાલી જગ્યા પૂરો / જોડકાં જોડો / સાચા-ખોટા / વગેરે (૧૨ ગુણ)







♂️ TAT Mains Paper-2 પદ્ધતિશાસ્ત્ર પ્રશ્ન બેન્ક-સંભવિત પ્રશ્નો 

♂️ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર - Click Here

♂️ હિન્દી પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ સંસ્કૃત પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ ગણિત પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ સામાજીક વિજ્ઞાન/ઇતિહાસ/ભૂગોળ પદ્ધતિશાસ્ત્ર- Click Here

♂️ ગુજરાતી ભાષા પેપર-1 ની તૈયારી- Click Here

♂️ ગુજરાતી ભાષાના નમૂનારૂપ પેપર- Click Here




સંસ્કૃતપદ્ધતિશાસ્ત્ર (Pedagogy) Book/Reading Material- Pedagogy of Sanskrit- Sanskrit Method- Teaching of Sanskrit

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment